હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું


SHARE











મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર મોહનભાઈ ઘોડાસરાએ બંધાવી આપેલ છે. તેની બાજુમાં અષાઢી બીજનાં દિવસે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર  અને તેની બાજુ માં ઠંડા પાણી નું પરબ રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા (ગાત્રાળ) દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને પોતાના સ્વખર્ચે આ બનાવી આપે છે તો ઉમા ટાઉનશિપ પરિવાર ગોપાલભાઈ સરડવા, મોહનભાઈ ઘોડાસરા અને રતિલાલભાઇ ગાત્રાળનો સહુ કોઈને આભાર વ્યક્ત કરેલ છે






Latest News