મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાવડી રોડે આએવલ સોમૈયા સોસાયટીમાં સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ થી કથા શરૂ થશે

મોરબીના વાવડી રોડ આવેલ સોમૈયા સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આગામી તા ૧૦ ઓગસ્ટથી લઈને ૧૬ ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાતે છે કે, કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરવામાં આવશે. જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News