મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન ખાતે જન્માષ્ટમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં એ ડિવિઝન ખાતે જન્માષ્ટમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

મોરબીમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા મિટિંગો પણ કરવામાં આવી હતી દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ હકૂમતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહીની સહિતની જુદીજુદી ૭૦ જેટલી સંસ્થાઓના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને દર વર્ષની જેમ શાંતિપૂર્ણ વાતાવરણમાં જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે તે માટે શોભાયાત્રાના રુટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવશે તેવું અધિકારી જણાવ્યુ હતું






Latest News