મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યુ


SHARE













મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યુ

મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમા બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભારત માતા અને અશોક સ્તંભનો સમાવેશ થાય છે આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે મોરબી વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બનાવવામાં આવી છે ખાસ કરીને દેશભક્તિના વિચારોને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેનાએ જવાબદારી સ્વીકારી પ્રતિમાનું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્ય બદલ ડીવાયએસપી પી.એ. ઝાલા અને ત્યાં ફરજ બજાવતા પીઆઇ દ્વારા ક્રાંતિકારી સેનનું ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News