મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા


SHARE













હળવદ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આચાર્ય રાજેન્દ્રભાઈ વ્યાસ પ્રથમ નંબર વિજેતા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩ પહેલા ગ્રામ્ય કક્ષા વોર્ડ કક્ષા તેમાંથી સિલેક્ટ થઈ તાલુકા કક્ષા હળવદ મુકામે યોજાયેલ હતી જેમાં શ્રી રાયધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય વ્યાસ રાજેન્દ્રભાઈ અશોકકુમારએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે હવે તેઓ જિલ્લા કક્ષાએ હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા અને મોરબી  જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તા. ૨૬ ના રોજ મોરબી મુકામે ભાગ લેશે તેમને મેળવેલ સીધી બદલ તેમના મિત્ર સર્કલ તથા સગા સંબંધીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે અને સૂર્ય નમસ્કાર દ્વારા શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય તે સાર્થક કરી બતાવેલ છે અને વિદ્યાર્થીઓના જીવનમાં સૂર્ય નમસ્કાર તથા યોગનું શું મહત્વ છે તે માત્ર વાતો નહીં પરંતુ જીવનમાં ઉતારી પાલન કરે પ્રેક્ટીકલ કરી બતાવેલ છે તેમના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળે છે






Latest News