મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE













મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન માટે સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નજર બાગ રેલ્વે સ્ટેશન માટે જે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે તેમાં ૫ સભ્યોને લેવામા આવ્યા છે જેમાં સુરેશભાઇ સીરોહિયા, બચુભા રાણા, રાજનભાઇ પુરબિયા, કલ્પેશભાઇ કાચા અને યોગેશભાઈ સોનાગ્રાને લેવામાં આવેલ છે ત્યારે મોરબીના સુરેશભાઈ સીરોહિયાની આ સમિતિમાં વરણી કરવામાં આવતા મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેમને શુભકામના આપેલ છે અને ખાસ કરીને મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનને સુધારણા કરવામાં તેઓનો સિંહ ફાળો છે જેની નોંધ લઈને તેઓની પસંદગી રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મોરબી જિલ્લાની સલાહકાર સમિતિમાં કરવામાં આવી છે






Latest News