મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી
SHARE
મોરબીમાં મચ્છુની કેનાલ ઉપર બનાવેલ નાલું બન્યું જોખમી
મોરબીએમએ દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-૩, ધર્મભક્તિ, ઉમા-૨ અને સતવારાવાડી વિસ્તારના લોકોને આવવા અને જવા માટેના કેનાલ ઉપરના નાલામાં મસમોટું ગાબડું પડી ગયું છે જેથી કરીને ગમે ત્યારે તે તૂટી પડે તેવી શક્યતા છે અને અને આ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થાય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા જોખમી નાલાને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.