મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 


SHARE













મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન 

આગામી તા ૨૩ ના રોજ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ મોરબી આવી રહ્યા છે ત્યારે વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી, ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌ માતા આશ્રય લઈ રહી છે વૈદીક યજ્ઞો અને સાધુ સંતોનો વિસામો આ ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આ સંતોનું આગમન થવા જઈ રહ્યું છે તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે તા.૨૩ ને શનિવારે સવારે ૯થી ૧૦ શ્રીમતિ કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાને, શુભ ટાવર બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી (મો.૯૭૨૭૮ ૬૯૦૯૦) અથવા મોરબી પાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા-૯૮૭૯૧ ૭૫૨૭૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.








Latest News