મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ


SHARE













મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ 

ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ એવા રામાયણ જેવા મહાન ગ્રંથના રચનાકાર તેમજ માતા સીતાજીના પાલનહાર અને લવ-કુશનો ઉછેર કરનારા મહર્ષિ વાલ્મિકીજીનું સમગ્ર હિન્દૂ સમાજ ઉપર ખુબ મોટું ઋણ છે તેથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા ભગવાન મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના નિવાસે તેમના સૌ પરિવારજનોએ શ્વેતાબેન સોલંકી (ટ્યુશન ક્લાસ-મોરબી)આરતીબેન શુક્લના (સીવણ કેન્દ્રના કાર્યકર્તા)દીપાબેન તિવારી (સફાઈ કર્મચારી) તેમજ નેહાબેન ચૌહાણ (રાષ્ટ્ર સેવિકા સમિતિ-મોરબી) અને તેમના પરિવારજનો-સંતાનોએ સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને નાતજાતના ભેદભાવોથી ઉપર ઉઠવાનો નાનકડો પ્રયાસ કરીને તે વાત સમાજમાં પણ પ્રસ્થાપીત થાય તેનો પ્રયાસ સિરામીક ઉદ્યોગપતિ અને ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના પરિવારે કર્યો હતો.








Latest News