મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, બંદીવાનોએ કર્યો યોગાભ્યાસ


SHARE













મોરબીની સબ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, બંદીવાનોએ કર્યો યોગાભ્યાસ

મોરબી સબ ખાતેમાં આજે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા જેલમાં બંદિવાનો તેમજ જેલ સ્ટાફ સાથે યોગ સેશનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તેમજ સ્ટાફ અને બંદિવાનો જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો તેમજ છેલ્લા 100 દિવસથી રૂપલબેન શાહ દ્વારા મોરબી સબ જેલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું અને યોગ દ્વારા બંદિવાનોને માનસિક અને શારીરિક તંદરસ્તી સારી જળવાઈ રહે તેમજ જેલ જીવન ચિંતામુક્ત પસાર કરે તે માટે મોરબી સબ જેલના સુધારાત્મકના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ હતું અને આ યોગ શિબર 21 જૂન નિમિતે નહિ પરંતુ કાયમી ધોરણે જેલમાં ચાલુ રહે તેનું આયોજન કરવામાં આવેલ છે








Latest News