મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE













ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

૩૧ ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારા તાલુકાના નસિતપર ગામે  ૮ ફૂટ ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સરપંચ રમેશભાઈ કુંડારિયા  દ્વારા  અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા માટેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેથી કરીને ગ્રામજનોએ રમેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાવરણ કાર્યક્ર્મમાં  સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામનાં લોકો હાજર રહ્યા હતા






Latest News