મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું


SHARE













ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું

તાજેતરમાં રિલીઝ થયેલ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને જોવા માટે સીએમ અને ગૃહમંત્રી ગયા હતા ત્યાર બાદ તેમણે ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી અને ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળીને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી હતી ત્યારે બાદ ગોધરાકાંડ પર આધારિત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના ઠેર ઠેર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરાકાંડ ટ્રેન દુર્ઘટનાની હકીકતથી લોકો વાકેફ થાય તે માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબીના બાયપાસ રોડે આવેલ નેક્ષસ સિનેમા ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ટંકારા અને પડધરીના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ધનજીભાઇ દંતાલિયા, બિપિનભાઈ પ્રજાપતિ, જતીનભાઈ ફૂલતરિયા, રવિભાઈ ખાંભલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.








Latest News