મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા


SHARE













મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા

મોરબીના ડો.હસ્તીબેન મહેતા દ્વારા એક દિવસીય કેમ્પ કરવામાં આવે છે ત્યારે માતુ સ્વ.શારદાબેન ચંદુલાલભાઈ શાહ હસ્તે સુપુત્ર ઉમેશભાઈ શાહ (બેંગલોર) દ્વારા લખધીરવાસ પ્રાથમિક શાળા દરબાર ગઢ, મોરબી. તેમજ સ્વ.નર્મદાબેન વી.રાવલના ભત્રીજીઓ સ્વ.મનીષા, દર્શના, કૌશીકા તથા તોશા રાવલ દ્વારા એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમ્પ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબી ખાતે યોજાયો હતો આ તકે ડો. સુરેશભાઈ કાલરીયા આંખના નંબર ચેક કર્યા હતા તેમજ લોકોની આંખ ચેક કરી આપી હતી અને ડો. પ્રતીકભાઈ સોલંકીએ બાળકોના દાંત ચેક કર્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે લખધીરવાસ શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી સહિતની ટિમ તેમજ રાષ્ટ્રીય શાળાના આચાર્યા ચંદ્રલેખા મેહતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News