મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન


SHARE













મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન

મોરબીમાં ઓમ શાંતિ વિદ્યાલય ખાતે દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જેમા તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકને 2022ના વર્ષનું બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને સાહિત્યના ક્ષેત્રમાં મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે એવા કવિ સંજય બાપોદરિયા 'સંગી'નું પુસ્તક પરબ ટીમ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મનનભાઈ બુદ્ધદેવ, ઘનશ્યામભાઈ ડાંગર, ડૉ. સતીશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, શૈલેષ કાલરીયા, ડૉ. અમૃત કાંજિયા, ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય વીરડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News