મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકો જીઇબી ૬૬ કે.વી એસએસ થી એપીઓ નિરૂભા એસ. જાડેજા નિવૃત થયા છે જેથી કરીને તેમનો નિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે ટી.કે. હોટલમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ચિફ ઇજનેર આર.એન. જાડેજા તેમજ અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ તેમજ પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. અને સહુ કોઈએ નિરૂભા એસ. જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આબે જેટકો કપંની તરફથી શાલ ઓઢાળીને પ્રમાણપત્ર તથા ચાંદીનો સીકકો અર્પણ કરવામાં આવેલ હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે શિલ્ડ અપૅણ કરવામાં આવ્યું હતું અને મંડળી વતી ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આ કાર્યક્ર્મનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું






Latest News