મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા
SHARE
મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા
શ્રી સરસ્વતી શિશુ મંદિરના નાના ભૂલકાઓ, પ્રવીણભાઈ, તેરા તુજકો અર્પણ ગ્રુપ તથા આમરણ ગામના આગેવાનો દ્વારા ચૈત્ર મહિનાની પ્રથમ નવરાત્રીના દિવસે કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 261 નાળિયેરનું કીડિયારુ પૂરીને 261 અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ, બોરડીના ઝુંડમાં મૂકવામાં આવેલ છે. જેનાથી નાના મોટા જીવોને ખોરાક મળતો રહેશે.