ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા


SHARE













મોરબીના આમરણ ગામે બાળકો દ્વારા નવરાત્રીના પહેલા દિવસે કીડીઓના ખોરાક માટેની કરાઇ વ્યવસ્થા

શ્રી સરસ્વતી શિશુ મંદિરના નાના ભૂલકાઓ, પ્રવીણભાઈ, તેરા તુજકો અર્પણ ગ્રુપ તથા આમરણ ગામના આગેવાનો દ્વારા ચૈત્ર મહિનાની પ્રથમ નવરાત્રીના દિવસે કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 261 નાળિયેરનું  કીડિયારુ પૂરીને 261 અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ, બોરડીના ઝુંડમાં મૂકવામાં આવેલ છે. જેનાથી નાના મોટા જીવોને ખોરાક મળતો રહેશે.






Latest News