વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં 14 માં શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર આવેલ છે ત્યાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 ને રવિવારે રામનવમીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે.

મોરબીમાં આવેલા ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે દરવર્ષની જેમાં આ વર્ષે પણ રામનવમીના દિવસે તા 6 ના રોજ સવારે 8 થી 12 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ઉજવવા માટેનું ભવ્ય આયોજન કર્યું છે જેથી શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરે જઈને પુજારીનો સંપર્ક કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News