મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પટેલ નગરમાં સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે સહુ ભક્તો માટે બાર જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાર જ્યોતિર્લિંગનું મહત્વ સમજી શિવની પૂજા કરીને તન તથા મનને પાવન કર્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે સમજુ દીદી, બીકે કિંજલ દીદી અને બીકે જુલી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહીને બાર જ્યોતિર્લિંગની મહિમા વિશેની માહિતી અને જ્ઞાન મેળવ્યું હતું






Latest News