મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો


SHARE













મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો

૬ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને એ.બી.વી.પી. સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે ત્યારે મોરબીમાં એ.બી.વી.પી. શાખા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સમરસતા સંવાદ યોજવામાં આવ્યો હતો

મોરબી એ.બી.વી.પી. દ્રારા ૬ ડિસેમ્બરે ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને સામાજિક સમરસતા દિન તરીકે મનાવે છે ત્યારે તે નિમિતે સમરસતા સંવાદનુ આયોજન મોરબીની સાર્થક વિધા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મોરબી નગરપાલિકા ગાંધી ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પઅર્પણ  કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો






Latest News