ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા


SHARE













મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા

મોરબીના ગગનેશ્વ૨ મહાદેવ મંદિરને ૨૫ વર્ષ થયા છતાં શ્રધ્ધા અકબંધ રહેલ છે.અહિંના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે આવેલા વિશાલ ફર્નિચરની બાજુમાં આ મંદિરની સ્થાપના તા.૬-૯-૧૯૯૯ ના રોજ કરવામાં આવી હતી.

આજથી ૨૫ વર્ષ પહેલા મોરબી બ્રહ્મ સમાજ અગ્રણી ડો.બી.કે.લહેરૂ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ "ગગનેશ્વર મહાદેવ" તરીકે નામ કરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરેલ હતી.આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિરે હજારો મહાદેવ ભકતો તેમજ આસપાસની વાડી વિસ્તા૨ તેમજ સોસાયટીના લોકો સેવા પુજા કરે છે.આજુબાજુની જગ્યા શાંતિમય અને રમણિય હોય છે.






Latest News