મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી


SHARE











મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લો ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે.

આ નવી ટીમ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવો તથા આગામી રાજકીય પડકારો માટે સુવ્યવસ્થિત આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.  જિલ્લા સ્તરે સંગઠનાત્મક કામગીરીને ગતિ આપવા માટે અલગ-અલગ મોરચાઓમાં અનુભવી તેમજ સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

 

જેમાં મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ જાહેર કરવામાં આવેલ છે તેમ મહામંત્રી પદે નિર્મલભાઈ સામતભાઈ જારીયા, તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને ચતુરભાઈ ભોપાભાઈ મકવાણાની વરણી કરાયેલ છે.

જયારે ઉપપ્રમુખ પદે અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા, યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા, નિર્મળાબેન ડાયાલાલ હડિયલ, અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ, ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી, કાજલબેન કિશોરભાઈ ચંડીભમર, રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા અને મહેશભાઈ લવજીભાઈ લીખિયાનો સમાવેશ કરેલ છે.

તો મંત્રી પદે જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, પીનાબેન બિપીનભાઈ પરીખ, દેવીકાબેન જયેશભાઈ ભંખોડીયા, પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી, ગૌરીબેન ભૂપતભાઈ કુકવા, કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા,  રંજનબેન અરજણભાઈ હુંબલ, હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવતનો સમાવેશ કરેલ છે જેથી તમામ હોદ્દેદારોને ચોમેરથી આવકારવામાં આવેલ છે.






Latest News