મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો


SHARE











મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો

મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવામા આવે છે ત્યારે મંડળના અગ્રણીઓ વાસંતીબેન પટેલકુંવરબેન જારીયાઅંજનાબા ગઢવીલતાબેન મજીઠીયાહર્ષાબેન સેજપાલહેમલતાબેન કાનાબારજયશ્રી બેન કારીયાવનીતાબેન વાણંદમીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજનમા મળેલ રકમનો સદુપયોગ કરવાનો નિર્ધારીત કરવામા આવ્યો હતો અને ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ભજન અને ભોજનનો સુભગ સમન્વય સાધ્યો હતો. લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અનોખા સેવાયજ્ઞમા સહયોગ આપી સમાજને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છહસુભાઈ પંડિતનરેશભાઈ ઠક્કરજયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળના બહેનોને અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News