મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ


SHARE











ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ

ટંકારા તાલુકાનાં મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવામાં આવેલ અને ત્યાંથી મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તેવી શ્રી ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓનો વિસ્તાર ખેતી આધારિત છે અને મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ખેતી અન એ ખેડૂતને સિંચાઇ માટેનું પાણી મળી રહેશે અને સુકી પડી રહેલી જમીન ફળદ્રુપ થશે. જેથી મીતાણા ડેમની કેનાલ ઉપર કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો પાણી નદીમાં છોડવામાં આવશે તો ચોમાસા ઉપરાંત શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે. આમ ખેડૂતો અને ખેતી બંને સમૃદ્ધ બનશે.






Latest News