મોરબીમાં વસ્તી ગણતરીમાં શિક્ષકોની પડતી મુશ્કેલીઓ બાબતે કમિશ્નરને રજૂઆત કરતું શૈક્ષિક મહાસંઘ
મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે
SHARE
મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે
મોરબીમાં સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.23.05.2026 ને શનિવારે સાજે 4.00 થી 8.00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવેલ છે, આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરી પુણ્યકાર્યમાં સહભાગી બને તે માટે કુંડારિયા અને ભાટીયા પરિવાર અને વોર્ડ નં. 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયાએ આહવાન કરેલ છે.