ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે પોલિસને પડકાર રોક શકો તો રોકલો : મોરબીમાં આવેલ ટ્રેડ સેન્ટર પાસે પાર્ક કરેલ કારના રાત્રિના અંધારામાં બાઇક ઉપર આવેલ 3 શખ્સોએ કાચ ફોડી નાખ્યા
Breaking news
Morbi Today

મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”


SHARE













મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. બા. બ્ર. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવર્તિ બંધુ બેલડી ગુરૂદેવ ડો. નિરંજનમુની મહારાજ તથા પ. પુ. ચેતનમુની મહારાજ મોરબી મુકામે પધારતા તેઓએ લજાઈમાં આવેલ ધાર્મિ ટેકનોફેબ નામની ફેકટરીમાં પાવન પગલા કર્યા હતા અને પ્રવિણભાઈ મહેતા પરિવારના નટવર પાર્કમાં નવા બનાવેલ મકાનમાં પઘરામણી કરેલ હતી પ્રવિણભાઈ મહેતાના સ્વર્ગસ્થ પત્નિ નિરૂબેનની ઈચ્છા હતી કેતેઓના ઘર પાસે અથવા નજદીકમા ઉપાશ્રય હોય તો સાધુ સંતનો લાભ મળી શકે તેથી પ્રવિણભાઈ મહેતાએ તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોર ૫૨ સાધુ સંતોને રહેવા માટે પુરતી સગવડ મળી રહે તેવો સુંદર મજાનો ઉપાશ્રય બનાવેલ છે તેનાથી ગુરૂદેવ પણ પ્રભાવીત થયેલ છે અને ગુરૂદેવે અડધા દિવસના રોકાણ દરમ્યાન બપોરના સુંદર મજાના જાપની આરાધના કરાવેલ તથા સુંદર શૈલીમાં વ્યાખ્યાન પણ ફરમાવેલ હતું.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News