માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”


SHARE













મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. બા. બ્ર. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવર્તિ બંધુ બેલડી ગુરૂદેવ ડો. નિરંજનમુની મહારાજ તથા પ. પુ. ચેતનમુની મહારાજ મોરબી મુકામે પધારતા તેઓએ લજાઈમાં આવેલ ધાર્મિ ટેકનોફેબ નામની ફેકટરીમાં પાવન પગલા કર્યા હતા અને પ્રવિણભાઈ મહેતા પરિવારના નટવર પાર્કમાં નવા બનાવેલ મકાનમાં પઘરામણી કરેલ હતી પ્રવિણભાઈ મહેતાના સ્વર્ગસ્થ પત્નિ નિરૂબેનની ઈચ્છા હતી કેતેઓના ઘર પાસે અથવા નજદીકમા ઉપાશ્રય હોય તો સાધુ સંતનો લાભ મળી શકે તેથી પ્રવિણભાઈ મહેતાએ તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોર ૫૨ સાધુ સંતોને રહેવા માટે પુરતી સગવડ મળી રહે તેવો સુંદર મજાનો ઉપાશ્રય બનાવેલ છે તેનાથી ગુરૂદેવ પણ પ્રભાવીત થયેલ છે અને ગુરૂદેવે અડધા દિવસના રોકાણ દરમ્યાન બપોરના સુંદર મજાના જાપની આરાધના કરાવેલ તથા સુંદર શૈલીમાં વ્યાખ્યાન પણ ફરમાવેલ હતું.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News