મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી


SHARE













મોરબીના જયસુખભાઇ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ સીએમની શુભેચ્છા મુલાકાત કરી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ તરફથી સી.એમ. હાઉસ ખાતે "આભાર" વ્યક્ત કરવા માટે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓ આર.પી.પટેલ, દીપકભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ (રામ), વાડીલાલ પટેલ, ડી.એન. ગોલ, રૂપેશભાઈ પટેલ સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. અને ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી) તરફથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ૧૦૦ એકર લેન્ડમાં૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે તેમાં પણ યોગ્ય સાથ સહકાર આપવાનું કહેલ છે. આ પ્રસંગે જયસુખભાઇ પટેલ તરફથી મુખ્યમંત્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
 






Latest News