મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ


SHARE













વાંકાનેરના સીંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ

રાજકોટ-સુરેન્દ્રનગર લાઇનના ડબલીકરણને લઈને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવી રહ્યુ હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવવામાં આવેલ.

વધુમાં રેલ્વે વિભાગે યાદીમાં જણાવ્યું છે કે આગામી ૨૫ મી ફેબ્રુઆરીથી આ સીંધાવદર અને કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક નંબર ૧૦૧ ને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવતા સીંધાવદર અને કણકોટ વચ્ચેના રેલ્વે ફાટક નંબર ૧૦૧ કે જે સિંધાવદર તા.વાકાનેર જી.મોરબી ખાતે આવેલું છે ત્યાં મોરબી-સુરેન્દ્રનગર-રાજકોટ લાઈનના ડબલીકરણને લઈને આગામી ૨૫ ફેબ્રુઆરીથી કાયમ માટે આ ફાટક બંધ કરવામાં આવશે નવા બનેલ અંડરબ્રિજમાંથી એટલે કે સીંધાવદર સ્ટેશન પાસેથી રોડ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે તેમ રેલ્વે વિભાગ દ્વારા યાદીમાં જણાવાયેલ છે.






Latest News