મોરબી પાલિકામાં વેરો નહીં ભરતા મિકલત ધારકોને પહેલા દિવસે જ ૧૨.૨૬ લાખની વ્યાજ માફી
મોરબીના ભરતનગર ગામે જાટ સમાજનો સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો
SHARE
મોરબીના ભરતનગર ગામે જાટ સમાજનો સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો
મોરબીમાં જાટ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનગર ગામે થોડા દિવસો પહેલા સાતમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો ત્યારે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભજન ગાયક કલાકારો અને બાડમેરના ભજન કલાકારોએ જમાવટ કરી હતી આ તકે દેવરામજી ભાદુ, અશોકજી મુંડ, સાવનજી ચૌધરી, દેવરાજસિંહ જાડેજા, ડો.દેવેનભાઈ રબારી, પ્રભાતભાઈ આહીર સહિતના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રામુરામ પટેલ, પ્રદીપકુમાર ગોદારા, પ્રેમજી ગોદારા, સ્વરૂપા રામજી, કિષ્ના બેનીવાલ, રામકુમાર બેંદા, જેઠારામ મનમોરા, બાબુલાલ લોહમોરડા, રામેશ્વરલાલ માચરા, હંસરાજ કિલકા, દલુરામ સિયાગ સહિતએ જહેમત ઉઠાવી હતી