મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE















વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે કામ કરવામાં આવે છે તારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી અપહરણ કરીને સગીરાને લઈ ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી ત્યારે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં છે જેના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની માહિતી મળી હતી જેથી પીએસઆઈ વી.કે.કોઠીયા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના માણસોએ તપાસ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા (ઉ.૩૦) રહે.પીટોલકલણ તલાવ ફળીયુ તાલુકો પીટોલ (એમ.પી.) વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવેલ છે






Latest News