મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે


SHARE















મોરબી જીલ્લામાં બાગાયત ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લેવા અરજી કરી શકશે

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાઅર્ધપાકા મંડપપાકા મંડપ તથા કાચા મંડપપ્લાસ્ટીક મલ્ચીંગપાવર ટીલરછુટા ફુલોટીસ્યુ કેળપપૈયાફળપાક વાવેતરટીસ્યુકલ્ચર ખારેક વાવેતરઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટદેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ,  ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયરસ્વયં સંચાલીત બાગાયત મશિનરીકોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમોબાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓનો સમાવેશ થાય છે ત્યારે દરેક ખેડુતોને આ યોજનાઓમાં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૩૦/૪/૨૦૨૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.

બાગાયતદારોને આ ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨૮-અઆધારકાર્ડ નકલબેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેકજાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ)વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદનલાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦)મોરબીના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમા જણાવાયુ છે.  






Latest News