મોરબીની નીલકંઠ સ્કૂલમાં જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરાયું
મોરબીમાં બળાત્કાર તથા પોકસોના કેશમા આરોપીનો જામીન પર છૂટકારો
SHARE
મોરબીમાં બળાત્કાર તથા પોકસોના કેશમા આરોપીનો જામીન પર છૂટકારો
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતાં અરજદારે આરોપી સંજય ઉર્ફે શીવમ દેવજીભાઈ પરમાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીર ઉંમરની છોકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ભગાડી જવા સંબંધે ગુનો દાખલ કરાવેલ પોલીસે તપાસ કરી બળાત્કાર તથા પોકસો એકટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો.મોરબી તાલુકી પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપીએ જામીન ઉપર મુક્ત થવા વકીલ મારફત મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અરજી કરતા સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળીને સ્પે.પોકસો જજ એમ.કે.ઉપાધ્યાયએ આરોપીને રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામે આરોપી તરફથી અહીનાં જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા.