મોરબીના ધરમપુર પાસે થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ
SHARE
મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ
આગામી સોમવારથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સવ અને એક નવો અભિગમ આવેએ નિમિત્તે મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું
આ મહા પૂજામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો રાજકોટ ગુરુકુલ સંસ્થાના મહંત ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મહારાજે બધા જ વિદ્યાર્થીઓને આગળની પરીક્ષા અને આગળના ભવિષ્ય માટે આશિર્વચનો તેમજ શુભ આશિષ પાઠવ્યા હતા