મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ


SHARE













મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ

આગામી સોમવારથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સવ અને એક નવો અભિગમ આવેએ નિમિત્તે મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું

આ મહા પૂજામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો રાજકોટ ગુરુકુલ સંસ્થાના મહંત ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મહારાજે બધા જ વિદ્યાર્થીઓને આગળની પરીક્ષા અને આગળના ભવિષ્ય માટે આશિર્વચનો તેમજ શુભ આશિષ પાઠવ્યા હતા






Latest News