મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ


SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ

આગામી સોમવારથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સવ અને એક નવો અભિગમ આવેએ નિમિત્તે મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું

આ મહા પૂજામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો રાજકોટ ગુરુકુલ સંસ્થાના મહંત ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મહારાજે બધા જ વિદ્યાર્થીઓને આગળની પરીક્ષા અને આગળના ભવિષ્ય માટે આશિર્વચનો તેમજ શુભ આશિષ પાઠવ્યા હતા






Latest News