દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત


SHARE













મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત

મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ તેમજ ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે તેની ગામની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી અને તેમણે એવિ જાહેરાત કરેલ છે કે, "દિકરી મારી લાડકવાયી" ના સુત્રને સાર્થક કરવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની સર્વજ્ઞાતિજનોની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે તેવી જાહેરાત કરેલ છે અને  હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી છે ત્યારે બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં પહોળા કરી રહ્યા છે. ત્યારે આજના પંકજભાઈ રાણસરીયાના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો છે






Latest News