મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે સ્મશાનમાં ઓમ પ્રાર્થના હોલના દાતા અને સેવા આપનારના સન્માન કરાયા


SHARE













ટંકારાના વિરપર ગામે સ્મશાનમાં ઓમ પ્રાર્થના હોલના દાતા અને સેવા આપનારના સન્માન કરાયા

ટંકારા તાલુકાના વિરપર ગામે દાતાઓ દ્વારા પ્રાથના હોલ બનાવી આપવામાં આવ્યો હોઈ દાતાઓ તેમજ સેવાભાવીકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ધૂન ભજન પણ ગૌશાળા મંડળ દ્વારા રાખવામાં આવેલ.હોલ માટે રૂા.૫,૫૫,૫૫૫ ની રકમના દાતા સુભાષ રાઘવજી બાવરવાનું સન્માન સરપંચ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ.તેમજ આટલી જ રકમના બીજા દાતા મહેન્દ્ર ટપુભાઈ લીખિયાનું સન્માન વલમજીભાઈ રાજપરા દ્વારા કરવામાં આવેલ.તેમજ ત્રીજા દાતા કેશવજી પરસોતમ કોરિંગાનું સન્માન હરેશ બાબુલાલ મુંદડીયા દ્વારા કરવામાં આવેલ.તેમજ હોલના કામમાં જુદીજુદી રીતે ઉપયોગી બનેલ ધનજી ચતુરભાઇ લિખીયા, ભીખા જાગાભાઈ મુંદડીયા, કમલેશ પ્રભુભાઇ કાસુન્દ્રાનું સન્માન ગ્રામ પંચાયતના સભ્યો મયુર પ્રભુભાઈ બાવરાવા, મેહુલ શિવલાલ લીખિયાં, હર્ષદ વજાભાઈ ભુભરીયા દ્વારા કરવામાં આવેલ.કાર્યક્ર્મને સફળ બનાવવા સાવન ધનજીભાઈ બાવરવા, મનસુખ બચુભાઈ રાજપરાએ જહેમત ઉઠાવી હતી હતી.મોટી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપી હતી.








Latest News