મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે મહેશભાઈ લિખિયા


SHARE













ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે મહેશભાઈ લિખિયા

ટંકારા તાલુકા સરપંચ એસો.ની રચના કરવામાં આવી છે અને એકતા તેમજ અખંડિતતા એસો.માં બની રહે તે માટે ટંકારાના આગેવાનો દ્વારા સર્વાનુમતે ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ તરીકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાની વરણી કરવામાં આવી છે

ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ટંકારા ખાતે તાલુકાના ગામોના સરપંચોની મિટિંગ રાખવામા આવી હતી જેમાં ટંકારા તાલુકા સરપંચ એસો.ની રચના કરવામાં આવી છે અને આ મિટિંગમાં સર્વાનુમતે પ્રમૂખ તરીકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાની વરણી કરવામા આવી છે અને ઉપપ્રમુખ તરીકે  હરબટીયાળીના સરપંચ સરોજબેન સંઘાણીની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત કારોબારી સભ્યમાં ગોરધનભાઈ ખોખરાણી(ટંકારા), સોનલબેન રણસરીયા (હડમતીયા), રમેશભાઈ કુંડારિયા (નસિતપર), સામજીભાઈ ઢેઢી (સરાયા), કનકસિંહ ઝાલા (નેકનામ) અને જુવાનસિંહ  ઝાલા(મોટા ખીજડીયા)ને લેવામાં આવેલ છે 








Latest News