મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


SHARE













ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ધ્રોલિયા ગામ નજીક આવેલ રબ્બર ફેકટરીમાં ગઇકાલે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી જેથી કરીને કારખાના પડેલ કાચો માલ અને તૈયાર માલ આગમાં બળીને ખાખ થઈ ગયેલ છે અને આ આગને કાબુમાં લેવા માટે મોરબી અને રાજકોટના ફાયરબ્રિગેડને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને સતત ફાયર ફાયટરોથી પાણીનો મારો ચલાવીને માંડમાંડ આગને કાબુમાં લેવામાં આવી છે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સ્કાય ટાવરમાં રહેતા પારસભાઇ ચુનીલાલભાઇ બરાસરા જાતે પટેલ (૩૩)એ જાણ કરી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓના પત્નિ દિવ્યાબેનની ભાગિદારી પેઢીનુ ધ્રોલીયા સર્વેમા ગ્રિનેસ્ટા રબર એલએલપી નામના કારખાનામા રોમટિરિયલ વિભાગમા કોઇ પણ કારણોસર આગ લાગી હતી જેથી રાજકોટ તથા મોરબીના ફાયર ફાઇટરોને બોલાવ્યા હતા અને આગ ઠરવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો આ આગમાં લીધે રોમટિરિયલ્સ, તૈયાર માલ અને મશીનરીમાં નુકશાની થયેલ છે જેથી કરીને કારખાનું  સાંભળતા અશોક્ભાઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અંદાજે ત્રણ કરોડની નુકશાની થયેલ છે








Latest News