મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે ઝેરી દવા પી ગયેલ તરુણીનું સારવાર દરમિયાન મોત


SHARE













ટંકારાના રોહીશાળા ગામે ઝેરી દવા પી ગયેલ તરુણીનું સારવાર દરમિયાન મોત

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે મજૂરી કામ કરતા પરિવારની તરુણી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં લઇ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ મહિડા જાતે ભીલની પંદર વર્ષની દીકરી રીટાબેન ગત તા 27/8 ના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી રાજકોટની આશીર્વાદ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને ગઈકાલે બપોરના એક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન રીટાબેન મહિડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને તરુણીએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે








Latest News