મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન


SHARE













કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના તમામ લોકો સહપરિવાર સાથે હાજર રહેશે

કચ્છના લાકડીયા ગામે વશરામ બાપાની દિવ્ય પ્રેરણાથી લાકડીયા ગામે  મહાદેવજી તથા બીરાજમાન પુજારા પરિવારના સુરાપુરા દાદા પુંજાબાપા, વસાણી પરિવારના સુરાપુરા દાદા વસાબાપા તથા ભોજાણી પરિવારના સુરાપુરા દાદા ભોજાબાપાના સાનીધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ ડાક ડમરું અને પ્રશ્નોના નીરાકરણનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે ત્યાર બાદ સામખીયારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી મહાપ્રસાદ યોજાશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, સુરાપુરા દાદાની સ્થાપના ૧૭૪૯ વૈશાખ વદ-૭ ના રોજ કરવામાં આવી છે જેથી કરીને આગમી તા ૧૨ ના રોજ સુરાપુરા દાદાનો હવન રાખવામા આવેલ છે જેમાં યજમાન પદે મોરબીના સ્વ. કોકીલાબેન ઘનશ્યામભાઇ પુજારા, ચીમનલાલ લવજીભાઇ પુજારા અને વાંકાનેરના પ્રવિણભાઇ માવજીભાઇ પુજારા બેસવાના છે






Latest News