માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન


SHARE













કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના તમામ લોકો સહપરિવાર સાથે હાજર રહેશે

કચ્છના લાકડીયા ગામે વશરામ બાપાની દિવ્ય પ્રેરણાથી લાકડીયા ગામે  મહાદેવજી તથા બીરાજમાન પુજારા પરિવારના સુરાપુરા દાદા પુંજાબાપા, વસાણી પરિવારના સુરાપુરા દાદા વસાબાપા તથા ભોજાણી પરિવારના સુરાપુરા દાદા ભોજાબાપાના સાનીધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ ડાક ડમરું અને પ્રશ્નોના નીરાકરણનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે ત્યાર બાદ સામખીયારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી મહાપ્રસાદ યોજાશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, સુરાપુરા દાદાની સ્થાપના ૧૭૪૯ વૈશાખ વદ-૭ ના રોજ કરવામાં આવી છે જેથી કરીને આગમી તા ૧૨ ના રોજ સુરાપુરા દાદાનો હવન રાખવામા આવેલ છે જેમાં યજમાન પદે મોરબીના સ્વ. કોકીલાબેન ઘનશ્યામભાઇ પુજારા, ચીમનલાલ લવજીભાઇ પુજારા અને વાંકાનેરના પ્રવિણભાઇ માવજીભાઇ પુજારા બેસવાના છે






Latest News