મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન


SHARE







કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન

કચ્છના લાકડીયા ગામે પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી પુજારા, વસાણી અને ભોજાણી પરિવારના તમામ લોકો સહપરિવાર સાથે હાજર રહેશે

કચ્છના લાકડીયા ગામે વશરામ બાપાની દિવ્ય પ્રેરણાથી લાકડીયા ગામે  મહાદેવજી તથા બીરાજમાન પુજારા પરિવારના સુરાપુરા દાદા પુંજાબાપા, વસાણી પરિવારના સુરાપુરા દાદા વસાબાપા તથા ભોજાણી પરિવારના સુરાપુરા દાદા ભોજાબાપાના સાનીધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ ડાક ડમરું અને પ્રશ્નોના નીરાકરણનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે ત્યાર બાદ સામખીયારી ખાતે આવેલ લોહાણા મહાજન વાડી મહાપ્રસાદ યોજાશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, સુરાપુરા દાદાની સ્થાપના ૧૭૪૯ વૈશાખ વદ-૭ ના રોજ કરવામાં આવી છે જેથી કરીને આગમી તા ૧૨ ના રોજ સુરાપુરા દાદાનો હવન રાખવામા આવેલ છે જેમાં યજમાન પદે મોરબીના સ્વ. કોકીલાબેન ઘનશ્યામભાઇ પુજારા, ચીમનલાલ લવજીભાઇ પુજારા અને વાંકાનેરના પ્રવિણભાઇ માવજીભાઇ પુજારા બેસવાના છે






Latest News