મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે


SHARE















ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે

ટંકારા ગુરૂકુલ ખાતે આગામી તા ૧૬ એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાલય આર્ય સમાજ ખાતે સવારે ૮ થી ૧૦ યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજીનુ ગત તા. ૧૦/૪ ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ (મહાલય) ખાતે આગામી ૧૬ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧૦ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. તેવું ગુરૂકુલના આચાર્ય રામદેવજી, દેવકુમાર પડસુબિયાપંકજ કારેલિયા, ગોવિંદભાઈ લુહારકેશુભાઈ પટેલનંદલાલભાઈ મોરબીઆર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) જણાવ્યું હતું.






Latest News