મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી


SHARE















મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી

આજરોજ મોરબી સબ જેલ ખાતે મુસ્લીમ બિરાદરોને બકરી ઈદની નમાઝ મૌલાના ઇશાક આરી દ્વારા પઢવવામાં આવી હતી તેમજ મુસ્લીમ બંદીવાનનોને જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બની, સમાજમાં જઈ ફરી ગુનો નહિ કરવો તેવું મૌલાના ઇશાક બાપુ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા






Latest News