મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી


SHARE















મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી

મોરબીમાં સેવાકિય કાર્યોથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના બે બહેનોના જન્મદિવસ નિમિત્તે બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય જાગૃતિબેન તથા અવની પ્રકાશભારતી ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે મોરબીના મયુર પુલ નીચે, અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે, પરશુરામ મંદિર પાસે તથા નવલખી ફાટક નજીક ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અવની પ્રકાશભારતી ગોસ્વામી કે જેઓ નાનપણથી જ મ્યુઝિકમાં રસ ધરાવે છે અને સ્ટેજ પ્રોગ્રામ કરે છે.અને રાજ્યકક્ષા સુધીના એવોર્ડના પણ વિજેતા બની ચુક્યાં છે.તેમજ ઈન્ડિયન આઇડિયલ, વોઈસ ઓફ ઈન્ડિયા તેમજ સા રે ગા મા પા માં પણ ઓડિશન આપી ચુક્યાં છે અને બે રાઉન્ડ સુધી સિલેકટ થયેલ છે






Latest News