માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ


SHARE













મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે જેની યાર્ડના કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને નાના વાહન ચાલકો, રેકડી વાળા અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ કામગીરી માટે માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, યાર્ડના દુકાન ધારકોના હિતને નુકશાન પહોચાડવાના મલિન ઇરાદા સાથે યાર્ડના ગેટ પાસે સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતાટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઉભુ રાખી સીધું વેચાણ કરવા દેતાગ્રાહકો અંદર પડેલ ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકીને કારણે માલની ખરીદ કરવા આવતા નથી જેથી કૈરને વેપારીઓને નુકશાન થાય છે માટે યાર્ડ અધિકારીકર્મચારી કે ચૂંટાયેલ પ્રતિનિધિઓને ગ્રાહકદુકાન ધારકોની પરેશાની દૂર કરવા માટે ત્વરિત કામગીરી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેવું વેપારી એસોસિયેશનએ જણાવ્યુ છે






Latest News