મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ


SHARE













મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ

મોરબી માળીયા હાઇવે ઉપર ઉદાસીન આશ્રમ આવેલ છે ત્યાંના બ્રહ્મલિન સંત કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે ઉદાસીન આશ્રમ પીપળી  ખાતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા

મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલસવારે પાદુકા  પૂજન કરવામાં આવ્યું હતું અને બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારત વર્ષમાથી ૨૫૦ સાધુ સંતો આવ્યા હતા આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાચંદ્રકાન્ત દફતરીરાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજાભુપતભાઇ (મહેશ હોટલ)કાનજીભાઈ પટેલ (પીપળી) અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News