મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન


SHARE













મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન

મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં વીજ ધાંધિયા છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ અંગેની પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે

મોરબીના શનાળા પાસે રાજપર રોડે ધર્મનગર સોસાયટી આવેલ છે ત્યાં રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે જેમાં અવાર નવાર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને ભારે હેરાન થવું પડે છે અને ટીસીની સમસ્યા હોવાથી અનેક વખત અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે જો કે, કોઈ કામ કરવામાં આવતું નથી અને થોડા સમય પહેલા વાવાઝોડા વખતે ઘણા લોકોના ઘરે વીજ ઉપકરણો બગડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થાય પછી કોઈ ફોન ન ઉપાડે, મનફાવે તેવા જવાબ આપે વિગેરે અનેક સમસ્યા છે જેને ઉકેલવા માટે લોકોએ હવે મોરબી પીજીવીસીએલની સર્કલ ઓફિસે રજૂઆત કરેલ છે






Latest News