મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ


SHARE













મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જો કે, પાણીમાં ડૂબી રહેલા લોકોમાંથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે ફાયરની ટીમ પણ સ્થળ ઉપર આવી ન હતી ત્યારે મોરબી પોલીસના એક કે બે નહીં ૧૭ જેટલા જવાનો દ્વારા પાણીમાં ઝંપલાવીને લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી જેના લીધે મૃત્યુ આંકને ઘટાડી શકાયો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે તાજેતરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક ખાનગી  ચેંલનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના પોલીસ જવાનોની ટીમ વતી પોલીસ કર્મચારી વિજયભાઈ ચાવડાને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે






Latest News