આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE













મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના જુદાજુદા ચોક અને વિસ્તારમાં શહીદો અને ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે જો કે, તેની સફાઈ કરવામાં આવતી નથી તે હક્કિત છે ત્યારે ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિતે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવેલ પ્રતિમાની સફાઈ કરી હતી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે સુભાષચંદ્ર બોઝ, શહિદ ભગતસિંહની પ્રતિમાને સાફ સફાઈ કરીને ફુલહાર કર્યા હતા તેમજ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાવાની તેમાં રાધેભાઈ પટેલે ૧૭,૮૨૩ ભંડોળ આપેલ છે






Latest News