મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE















મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના જુદાજુદા ચોક અને વિસ્તારમાં શહીદો અને ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે જો કે, તેની સફાઈ કરવામાં આવતી નથી તે હક્કિત છે ત્યારે ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિતે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવેલ પ્રતિમાની સફાઈ કરી હતી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે સુભાષચંદ્ર બોઝ, શહિદ ભગતસિંહની પ્રતિમાને સાફ સફાઈ કરીને ફુલહાર કર્યા હતા તેમજ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાવાની તેમાં રાધેભાઈ પટેલે ૧૭,૮૨૩ ભંડોળ આપેલ છે






Latest News