મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે


SHARE







લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે

ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

સમસ્ત ટંકારા તાલુકાની જાહેર જાણતા માટે એક મેસેજ હાલમાં સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરુ આયોજન કરવાનું છે અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે કાલે તા ૧૮ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈને રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સૌ હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને તાલુકાવાસીઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને વેપારી મિત્રોને સ્વયંભૂ સવારથી બપોર સુધી પોતાની દુકાનોને બંધ રાખીને રેલીમાં જોડાશે






Latest News