મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે


SHARE













લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે

ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

સમસ્ત ટંકારા તાલુકાની જાહેર જાણતા માટે એક મેસેજ હાલમાં સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરુ આયોજન કરવાનું છે અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે કાલે તા ૧૮ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈને રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સૌ હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને તાલુકાવાસીઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને વેપારી મિત્રોને સ્વયંભૂ સવારથી બપોર સુધી પોતાની દુકાનોને બંધ રાખીને રેલીમાં જોડાશે






Latest News