મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો

દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલ તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ હોવાથી તેઓના દિર્ધાયુની કામના સાથે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં મહા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામધન આશ્રમે યોજાયેલ મહાયજ્ઞમાં વડાપ્રધાનનો ૭૩ મો જન્મદિવસ હોવાથી ૭૩૦૦ આહૂતિઓ આપવામાં આવી હતી.તેમજ ૭૩ દીવડાઓ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી.આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હિરાભાઈ ટમારીયા, પુર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, જીજ્ઞેશભાઇ કૈલા, જયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે.એસ.અમૃતિયા, બચુભા રાણા, હસુભાઈ પંડ્યા, નિરજભાઇ ભટ્ટ વિગેરેએ હાજરી આપી હતી અને સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.આ તકે લાભાર્થી સંમેલન પણ રામધન આશ્રમે યોજાયુ હતુ.




Latest News