27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ


SHARE













વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ

અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન રાષ્ટ્ર હિતમાં શું કાર્ય કરી રહ્યું છે તેની સચોટ માહિતી મહિલા પાંખના અધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરા દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબા ઝાલા, જીજ્ઞાસાબેન મેર, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, હુસેનભાઈ શેરસિયા, વાઘજીભાઈ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ બી.આર.સી., મયુરસિહ પરમાર વગેરે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ કૈલાશબા ઝાલા તથા જીજ્ઞાસાબેન મેર દ્વારા શિક્ષણહિત માટે અને શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે કટિબંધ રેહશું તેવું કહ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News