ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી


SHARE













મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી

મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આગામી શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

આ મૌન રેલીની માંહીતી આપતા આગેવાને જણાવ્યુ હતુ કે, તા. ૨૩ ને શનિવારે સાંજે ૪ કલાકે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી આ મૌન રેલી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ શનાળા રોડ થઈને ગાંધી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલીમાં શિક્ષકો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાશે






Latest News