મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી


SHARE







મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી

મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આગામી શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

આ મૌન રેલીની માંહીતી આપતા આગેવાને જણાવ્યુ હતુ કે, તા. ૨૩ ને શનિવારે સાંજે ૪ કલાકે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી આ મૌન રેલી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ શનાળા રોડ થઈને ગાંધી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલીમાં શિક્ષકો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાશે






Latest News